[ ‘સુગંધનું સરોવર’ પુસ્તકમાંથી સાભાર. આપ શ્રી ધૂનીભાઈ માંડલિયાનો આ નંબર પર +91 9879509017 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] વાજબી અને વ્યાવહારિકપણું આપણું દુઃખ મોટે ભાગે આપણે સર્જેલું હોય છે. ઘણી વાર આવી પડેલા દુઃખની પ્રોડક્ટ પર બીજી કંપનીનો સિક્કો દેખાતો હોય […]
સર્જક : ધૂની માંડલિયા
1 post