(‘નવચેતન’ સામયિકના જુલાઈ-૨૦૧૪ના અંકમાંથી સાભાર) અખા ભગતે ભલે કહ્યું, “કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” પરંતુ અમે તો પહેલેથી જ કથા રસિયા. અમારા ગામમાં કોઈ પણના ઘરે સત્યનારાયણની કથા હોય એટલે બીજા કોઈ શ્રોતા હોય કે ન હોય પરંતુ હું, અંબાલાલ, રતુ માસ્ટર, દોલતગર, અભેસંગ અને […]
સર્જક : નગીન દવે
1 post