[ પ્રસ્તુત હાસ્યલેખ ‘અખંડ આનંદ’ સામાયિક જૂન-2012માંથી સાભાર લેવામાં આવ્યો છે. આપ લેખકશ્રી નટવરભાઈનો (સુરત) આ નંબર પર +91 8530669907 સંપર્ક કરી શકો છો.] [dc]‘ફૂ[/dc]ટેલું પેપર’ કેટલાક વિદ્યાર્થીઓનાં ફૂટેલાં નસીબને જગાડનારું છે. એ જ રીતે પરીક્ષા ખંડમાં કાપલી કે કાપલાં વિદ્યાર્થીઓનાં ફૂટેલાં નસીબને જગાડનારાં છે. પણ કાપલીની રચનાથી માંડીને પરીક્ષાખંડમાં […]
સર્જક : નટવર પંડ્યા
3 posts
[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ શ્રી નટવરભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 8530669907 અથવા આ સરનામે natwarpandya@gmail.com સંપર્ક કરી શકો છો.] ‘સફળતાના શિખરે છલાંગ મારીને કેવી રીતે ચઢી જવું…’ તે મુદ્દે પ્રવચનોના પૂર વહાવતા અમારા એક સાહેબ પોતાના વક્તવ્યમાં વારંવાર કહેતા, ‘જો તમે દશ […]
[‘અખંડ આનંદ’ ડિસેમ્બર-2011માંથી સાભાર. આપ શ્રી નટવરભાઈનો આ નંબર પર +91 8530669907 સંપર્ક કરી શકો છો.] શિયાળાની સવારે વહેલા ઊઠવા વિશે હાસ્યવિદ શ્રી રતિલાલ બોરીસાગરે લખ્યું છે કે પથારી છોડવા બેસું તો વરસોના વરસ લાગે. તેથી શિયાળાની વહેલી સવારે બ્રાહ્મમુર્હૂતમાં જો કોઈ પથારી છોડવાનું કહે તો પથારી ફરી જાય. કારણ […]