[ પ્રતિવર્ષ હનુમાન જયંતિ નિમિત્તે પૂ. મોરારિબાપુના સાંનિધ્યમાં મહુવા ખાતે યોજાતા અસ્મિતાપર્વના કેટલાક ચૂંટેલા સારરૂપ વક્તવ્યોનું આપણે અહીં રસપાન કરીએ છીએ. ચાલુ વર્ષે શ્રી નરેશભાઈ વેદે ‘ગુજરાતી કૃતિઓમાં કૃષ્ણ’ વિષય અંતર્ગત આપેલ વક્તવ્ય ‘માધવ ક્યાંય નથી’ આજે અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. કેટલાક અન્ય વક્તવ્યો પણ આપણે સમયાંતરે માણતાં રહીશું. […]
સર્જક : નરેશ વેદ
1 post