[ ચિંતનાત્મક નિબંધોના પુસ્તક ‘મનોમંથનની વાટે’માંથી પ્રસ્તુત લેખો સાભાર લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી નવનીતભાઈનો (પાટણ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26467180 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] આપણા ઘડવૈયા આપણે માણસ ઘડાય […]
સર્જક : નવનીત શાહ
2 posts
[‘ઝીણીવાત’ પુસ્તકમાંથી સાભાર.] [1] બદલાવ જમાનો કેટલો બધો બદલાઈ ગયો છે એમ જે જૂની પેઢીના માણસો માને છે તેનું શું કારણ ? બદલાવું એટલે જૂનું રદબાતલ કરવું ? બદલાવું એટલે પ્રગતિ કરવી ? બદલાવું એટલે ખોટે માર્ગે જવું ? જૂની પેઢીનું કહેવું છે કે અમારો જમાનો ગયો, અમારા જમાનામાં જે […]