[પુનઃપ્રકાશિત] [ આપણા સાહિત્યની નક્ષત્રમાળામાં એક ઝળહળતું નામ છે ‘મુકુન્દરાય વિ. પારાશર્ય’. કવિ-સાહિત્યકાર અને તેથીયે વધીને કહેવું હોય તો – એક સહજ જીવન જીવેલાં સાધુપુરુષ. તેઓ સત્વશીલ સાહિત્યના મહાન સર્જક તરીકે ઓળખાય છે. તેમના ‘સત્યકથાઓ’ નામના પુસ્તક અને ચરિત્રનિબંધ ‘નબૂ’ને આજે પણ ઉત્તમ કૃતિઓ તરીકે યાદ કરવામાં આવે છે. તાજેતરમાં […]
સર્જક : નિરંજના ભટ્ટ
1 post