[ ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા : 2012’માં દ્વિતિય ક્રમ મેળવનાર વાર્તાના સર્જક શ્રીમતી નીતાબેન જોષી વડોદરા નિવાસી છે. અભ્યાસે એમ.એ./એમ. ફીલ.ની પદવી મેળવ્યા બાદ તેમણે તેર વર્ષ સુધી અધ્યાપન કાર્ય કર્યું છે. તેમની અમુક કૃતિઓ ‘શબ્દસૃષ્ટિ’ અને ‘નવનીત સમર્પણ’ જેવા સામાયિકોમાં સ્થાન પામી છે. નાટ્યસ્પર્ધા ‘બુડ્રેટી’, અમદાવાદ દ્વારા આયોજિત થઈ હતી […]
સર્જક : નીતા જોષી
1 post