[ આફ્રિકામાં ઔદ્યોગિક સામ્રાજ્યના સર્જક શ્રી નાનજી કાલિદાસ મહેતાના જીવનસંઘર્ષની કથા તાજેતરમાં શ્રી મહેન્દ્રભાઈ છત્રારાએ આલેખી છે; તેનો થોડો અંશ અહીં માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘મીડિયા પબ્લિકેશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] બાળ-રંગો સૌરાષ્ટ્રમાં ગિરનાર, સોમનાથ, દ્વારકા, સુદામાપુરી ઉપરાંત અનેક […]
સર્જક : પ્રો. ડૉ. મહેન્દ્ર છત્રારા
[ ઔદ્યોગિક ક્ષેત્રે ‘ગોદરેજ’નું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. તેના મૂળમાં તેના સ્થાપકોની સંઘર્ષગાથા છે. પરમ સ્વદેશપ્રેમી ઉદ્યોગવીર અરદેશર ગોદરેજનું જીવન આ સંઘર્ષગાથાનો પરિચય કરાવે છે. જૂનાગઢના મીડિયા પબ્લિકેશન દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ગૂર્જર માનવરત્ન શ્રેણી’ અંતર્ગત ‘અરદેશર ગોદરેજ’ નામના પુસ્તકમાંથી પ્રથમ પ્રકરણ અહીં સાભાર લેવામાં આવ્યું છે. તેનું લેખન […]
[ રાજકોટના શ્રી મહેન્દ્ર ભાઈ દ્વારા લિખિત ‘પત્રયાત્રા’ પુસ્તકમાંથી થોડા વર્ષો અગાઉ આપણે ઘણા વિચારબિંદુઓ માણ્યા હતા. હવે આ જ પુસ્તક જૂનાગઢના મીડિયા પબ્લિકેશન દ્વારા ‘ઝળહળ ઝાકળ’ રૂપે નવા અવતારે તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. પુસ્તકમાં રજૂ થયેલી તમામ કૃતિઓની વિશિષ્ટતા એ છે કે તે લેખકે તેમના સ્નેહી મુરબ્બી શ્રી […]
[‘પત્રયાત્રા’ પુસ્તકમાંથી આપણે થોડા સમય અગાઉ કેટલાક મનનીય વિચારમોતીઓ ભાગ-1 અને ભાગ-2 રૂપે માણ્યા હતા. આજે માણીએ ભાગ-3માં કેટલાક વધુ વિચારમોતીઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી મહેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427572955 સંપર્ક કરી શકો છો.] [1] દુનિયાને ઊંધા ચશ્મા વગડામાં ઊગેલા-ઊભેલા વડલાની […]