[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] ભારતના એક અંતરિયાળ આદિવાસી ગામડાની કથા છે. એક સ્ત્રી હરરોજ સવારે પાણી ભરવા ખભે કાવડ ઉઠાવી ઘરથી તળાવ સુધી જતી. ખભે મૂકેલી કાવડના છેડે બે મટકાં લટકતાં. બેમાંથી એક માટલું સારું હતું પણ બીજામાં કાણાં પડી ગયેલાં. તળાવથી ઘર સુધીના લાંબા માર્ગે પાછા ફરતા સુધીમાં પાક્કા માટલામાં […]
સર્જક : ભરત દવે
[ આદરણીય સુપ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ભરતભાઈ દવેની આત્મકથાત્મક નાટ્યયાત્રાનું આ સુંદર પુસ્તક છે. આ પુસ્તકમાંના પ્રથમ પ્રકરણનો કેટલોક અંશ અત્રે સાભાર પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] આજે આપણે જેને નાટક કહીએ છીએ એ આકસ્મિક રીતે બની ગયેલ ભજવણીનું કોઈ સ્વરૂપ નથી. કોઈ પણ નાટકને ઊંડાણથી […]
[ રીડગુજરાતી પર ‘નવનીત સમર્પણ’, ‘અખંડ આનંદ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘તથાગત’, ‘ઉદ્દેશ’, ‘જનકલ્યાણ’, ‘ભૂમિપુત્ર’ વગેરે સામાયિકોમાંથી લેખો પ્રકાશિત થતા હોય છે. આ યાદીમાં હવે એક નવા નામનો ઉમેરો થયો છે, અને તે છે ‘નવચેતન’. અમદાવાદથી પ્રકાશિત થતા આ સામાયિકની સ્થાપના સ્વ. ચાંપશી ઉદેશીએ કરી હતી. વર્ષો સુધી સ્વ. મુકુંદ પી. શાહે આદ્યતંત્રી […]