(‘મુઠ્ઠી ઊંચેરા 100 માનવરત્નો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) દસ વર્ષની ઉંમરે એક છોકરો ઝાડ નીચે ખાટલામાં બેસી પુસ્તક વાંચતો હતો. ધ્રુવનો પાઠ હતો. તેમાં લખેલું કે ધ્રુવજી તો પાંચ વર્ષે ઘર […]
સર્જક : ભાણદેવ
(‘અધ્યાત્મ-રહસ્ય’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. ભાણદેવજીના અધ્યાત્મ અને યોગને લગતાં બીજા ઘણા બધા પુસ્તકો હાલમાં પ્રકાશિત થયા છે. આ પુસ્તકો મેળવવા માટે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી.) અધ્યાત્મની કોઈ પદ્ધતિ હોઈ […]
(‘નવનીત સમર્પણ’ સામયિકમાંથી સાભાર) ઉપનિષદો ઉપનિષદોની કુલ સંખ્યા ૩૦૦ જેટલી ગણાય છે. આમાંના એકાદશ ઉપનિષદો પ્રધાન ઉપનિષદો ગણાય છે. ભગવાન શંકારાચાર્યનાં ભાષ્યો આ એકાદશ ઉપનિષદો પર ઉપલબ્ધ છે. જ્યારે આપણે વૈદિક સાહિત્યનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે તેમાં આ એકાદશ ઉપનિષદોનો સમાવેશ કરીએ છીએ. (૧) છાંદોગ્યોપનિષદ तदैतद्घोर आड्गिरसः कृष्णाय देवकी […]
(‘વિચારવલોણું’ સામયિકમાંથી સાભાર) યુગનો પ્રભાવ એવો છે કે માનવી વધુને વધુ વ્યસ્ત બનતો જાય છે. મોટેભાગે સૌ એવી ફરિયાદ કરતાં જોવા મળે છે કે – “સમય નથી !” આ ‘સમયની ખેંચ છે’, તે આ યુગની વિશિષ્ટતા છે અને આ યુગની ફરિયાદ પણ છે જ. પ્રત્યેક માનવી વ્યસ્ત છે, તેમ તો […]
[ ‘યજ્ઞ પ્રકાશન’ (વડોદરા) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક ‘શ્રી અરવિંદનું અધ્યાત્મદર્શન’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે.] [dc]સ[/dc]મગ્ર અસ્તિત્વને બે પ્રધાન વિભાગમાં વહેંચવામાં આવે છે – જડ અને ચેતન. આ બે મૂળભૂત તત્વોને અજીવ અને જીવ, પ્રકૃતિ અને પુરુષ, અચેતન અને ચૈતન્ય – એમ અનેક નામે ઓળખવામાં આવે છે. […]
[‘શાશ્વત ગાંધી’ સામાયિક મે-2012માંથી સાભાર.] [dc]ય[/dc]થાર્થતઃ ગાંધીજી અધ્યાત્મપુરુષ છે. ગાંધી-વિચાર ધર્મપ્રણીત વિચારધારા છે. ગાંધી-વિનોબા-પ્રણીત સર્વોદય સમાજ પણ આસ્તિક સમાજ છે, નાસ્તિક સમાજ નથી. આમ છતાં ગાંધી-વિનોબા-પ્રેરિત પ્રવૃત્તિઓ અને ગાંધીસમાજમાંથી ધર્મ-અધ્યાત્મ કાંઈક બાજુમાં ખસી ગયા હોય તેમ લાગે છે. ગાંધીવિચારમાં ધર્મ-અધ્યાત્મનું પાસું ગૌણ નહીં હોવા છતાં વ્યવહારમાં તો તે ગૌણ બની […]
[‘અધ્યાત્મ-કથાઓ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]એ[/dc]ક મહાન રાજા હતા. રાજા શૂરવીર અને સમર્થ હતા. રાજાના મનમાં એક મહત્વાકાંક્ષા હતી કે ચક્રવર્તી બનવું, ચક્રવર્તીપદ પ્રાપ્ત કરવું. રાજા શૂરવીર અને સમર્થ તો હતા જ. રાજાએ પોતાની મહત્વાકાંક્ષાની પૂર્તિ માટે એક વિશાળ સેના તૈયાર કરી. બધી તૈયારીઓ પરિપૂર્ણ કરીને શુભ મૂરત જોઈને પોતાની વિશાળ સેના, […]
[‘અધ્યાત્મવિદ્યા’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] જીવન અને વિકાસ : અધ્યાત્મ દ્વારા જીવનવિકાસ રુંધાય છે તેવો આક્ષેપ વારંવાર કરવામાં આવે છે. આ આક્ષેપમાં કોઈ તથ્ય નથી છતાં જીવનવિકાસ અને અધ્યાત્મના સંબંધને સ્પષ્ટ રીતે સમજી લેવો આવશ્યક અને ઉપકારક છે. જીવનવિકાસ શું છે, જીવનવિકાસનું યથાર્થ […]
[‘અધ્યાત્મ-કથાઓ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ભક્તરાજ વિભીષણ બે હાથ જોડીને પોતાના વડીલબંધુ લંકાપતિ રાવણને સમજાવે છે : ‘મોટાભાઈ ! આ રામ સામાન્ય માનવી નથી. રામ ચૌદ લોકના નાથ છે. તેમની સાથે વેર ન હોય. તેમની સાથે વેર રાખવામાં આપનું કે આપણા કોઈનું કલ્યાણ નથી. […]
[ આજે ‘બાલદિન’ નિમિત્તે, ‘બાલમૂર્તિ’ સામાયિક (ઓક્ટોબર-2011)માંથી બાળઉછેરને લગતી આ સુંદર માર્ગદર્શિકા અહીં સાભાર લેવામાં આવી છે.] તમારા બાળકને આટલું જરૂરથી શીખવજો. [1] તમારું બાળક સુંદર, સુવાચ્ય અક્ષરે લખે તેમ તેને શીખવજો. ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. ખરાબ અક્ષરથી લખનાર વ્યક્તિને માત્ર પરીક્ષામાં નહિ, પરંતુ અન્ય અનેક ક્ષેત્રોમાં શોષાવું […]
[‘ભૂમિપુત્ર’ સામાયિક નવેમ્બર-2011 અંતર્ગત ‘અધ્યાત્મ : શું અને શા માટે ?’ લેખમાળાના પ્રકરણ-7માંથી ટૂંકાવીને સાભાર.] માનવ અસ્તિત્વનું કેન્દ્રસ્થ તત્વ ‘ચૈતન્યતત્વ’ છે. આ ચૈતન્યતત્વની નજીક જવું તે અધ્યાત્મ છે. અધ્યાત્મનો આ સારગ્રાહી, વ્યાપકતમ અને સંપ્રદાયયુક્ત અર્થ છે. સમગ્ર અસ્તિત્વને આપણે બે ભાગમાં વહેંચી શકીએ – ચૈતન્ય અને પ્રકૃતિ. પ્રથમ ચેતન છે […]
[‘હિમગિરિ-વિહરણ’ પુસ્તકમાંથી ‘આદિબદ્રી’ પ્રકરણનો કેટલોક ભાગ ટૂંકાવીને અહીં સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] હિમાલયનું પ્રધાન તીર્થ શ્રી બદ્રીનાથ છે. બદ્રીનાથ તીર્થને બદ્રીનારાયણ, બદ્રિકાશ્રમ કે બદ્રીવિશાલ પણ કહેવામાં આવે છે. સામાન્ય માન્યતા એવી છે કે હિમાલયમાં બદ્રીનાથનું એક જ મંદિર છે, પરંતુ વસ્તુતઃ હિમાલયમાં […]