[ અગ્રગણ્ય ગુજરાતી સાહિત્યકારો, વિચારકો અને ચિંતકોના ચૂંટેલા વિચારબિંદુઓનું સંપાદન કરીને આદરણીય શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ તાજેતરમાં એક સુંદર નાની પુસ્તિકા પ્રકાશિત કરી છે, જેનું નામ છે ‘સાત વિચારયાત્રા’ આ સાતેય મહાનુભાવોની વિચારયાત્રામાંથી બે-બે વિચારબિંદુઓ અહીં પ્રકાશિત કરવામાં આવ્યા છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] કાકા કાલેલકરની વિચારયાત્રા […]
સર્જક : મહેન્દ્ર મેઘાણી
[‘ગાંધી-ગંગા’ ભાગ-2માંથી ટૂંકાવીને સાભાર. અનુવાદ : ચંદ્રશંકર પ્રા. શુક્લ. સંપાદક : મહેન્દ્ર મેઘાણી.] મહાત્મા ગાંધીનો પ્રથમ સમાગમ મને 1905માં થયો. હું તે વેળા લંડનમાં હતી. હેનરી પોલાક સાથે મારું સગપણ થયું હતું; પણ તે દક્ષિણ આફ્રિકામાં હતા. એટલે થોડા વખતમાં ત્યાં જઈ શકાશે એવી આશા સેવતી હું દિવસો કાઢતી હતી. […]
[ ઝોહરા સેગલ દ્વારા લિખિત આ કૃતિનો અનુવાદ શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ કર્યો છે અને તેને ‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-2માંથી સાભાર લેવામાં આવી છે.] પંજાબમાં થોડાંક ગામડાંનું બનેલું એક રજવાડું હતું. એનું નામ સમુંદ્રી. સમુંદ્રીના જમીનદાર મૂળ પેશાવરના વતની એક હિંદુ પઠાણ હતા. પૃથ્વીરાજ કપૂરના એ દાદા. નાનપણથી ‘પૃથ્વી’ને નાટકનો ભારે […]
[‘લોકમિલાપ સ્મરણિકા’ પુસ્તક (આવૃત્તિ : 1990)માંથી સાભાર.] [1] કોઈ પણ પ્રજા આટલું શીખે નહિ ત્યાં સુધી સમૃદ્ધ બની શકે નહિ – કે કવિતા લખવામાં જેટલું ગૌરવ છે એટલું જ ખેતર ખેડવામાં રહેલું છે. – બુકર ટી. વોશીંગ્ટન [2] પૌત્ર-પૌત્રીઓ એ, આપણને ઘડપણ આવે તેના બદલામાં વળતર આપવાનો ભગવાનનો કીમિયો છે. […]