(‘નવચેતન’ સામયિકના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) ‘સંબંધ’ એ જીવન માત્રનો શ્વાસ છે. પૃથ્વી પર કોઈ પણ જીવ કશાક સાથે અનુબંધાયા વગર ઉત્પન્ન થઈ શકતો નથી. કુદરતની યોજના જ એવી છે કે જીવને પેદા થવા માટે નર-માદાના બે સ્વતંત્ર લિંગના જોડાણની અનિવાર્યતા રહે. સૃષ્ટિની ઉત્પત્તિ માટે બે સ્વતંત્ર એકમોનું પરસ્પર- આકર્ષણ એ […]
સર્જક : મીરા ભટ્ટ
(‘અખંડ આનંદ’ સામયિકના દિપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) ઝાંબિયાની રાજધાની લુસાકામાં એક પ્રાણીબાગ છે, જ્યાં જુદાં જુદાં પાંજરાંમાં જુદાં જુદાં પ્રાણીઓને રાખવામાં આવ્યાં છે અને દરેક પાંજરા ઉપર જે-તે પ્રાણીનું નામ લખ્યું છે – વાઘ, વરુ, સિંહ, શિયાળ વગેરે. બધાં પાંજરાંને અંતે એક સાવ ખાલી પાંજરું આવે છે, તેમાં કોઈ પશુ-પંખી-પ્રાણી નથી. […]
(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર) હજુ તો એ પાંખો ફફડાવતો, ભરજોબનમાંથી પસાર થતો થનગનતો યુવાન હતો. એની આંખોમાં એક સપનું અંજાયેલું હતું કે સમસ્ત દુનિયામાં ગુજરાતી ભાષાના સર્વોત્તમને પહોંચાડતા રહેવું. એની ‘રીડગુજરાતી’ વેબસાઈટે વિદેશમાં વસતા અનેક ગુર્જરજનોને ગુજરાતી ભાષામાં રસ લેતા કર્યા. એ આમ જ એક ભરબપોરે મારે ત્યાં આવી ચઢ્યો હતો. […]
[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] તાજેતરમાં એક શિબિરમાં બોલવા માટે મને વિષય સોંપાયો- ધડપણના સંબંધો ! હવે સંબંધ એ સંબંધ છે, તેમાં વળી ઘડપણ શું કે બાળપણ શું ? જિન્દગી આખું ગાયું કે- અસ્ત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે લઈ જા !’ તો હવે આ ઉતરાવસ્થામાં એ પરમસત્યનાં કોઈ એંધાણ મળ્યાં કે નહીં […]
[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] વિશ્વવિખ્યાત પંડિત રવિશંકરની સિતાર વીણાના સૂર તો અનેકાનેક લોકોએ સાંભળ્યા હશે, પરંતુ એમની જીવનવીણામાં ઘડીક રણઝણીને હવામાં વહી ગયેલા એક સૂરને બહુ થોડા લોકોએ સાંભળ્યો હશે. પરંતુ જે સદભાગીએ એ વિલાતા સૂરને સાંભળ્યો, તેમના માટે સંગીત સાધના પ્રભુને પામવાની આરાધના બની ગઈ. કયો છે આ વહી […]
મારાં સાસુમા દુર્ગાબાની જન્મશતાબ્દિ નિમિત્તે બે શબ્દ લખવા બેઠી છું. અગાઉ બાના મૃત્યુ ટાણે એક લેખ ‘મૈત્રી’માં લખેલો. સ્વ. બાપુજીનું જીવનચરિત્ર લખેલું ત્યારે મુ.મનુભાઈ, જયાબહેન જેવાએ આગ્રહપૂર્વક કહેલું કે લખવા જોગ પુસ્તક તો દુર્ગાબહેનનું છે. તું જ એ લખી શકે. ત્યારે મેં કહેલું કે જાહેર પુસ્તકને લાયક સામગ્રી મળશે તો […]
[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર. મીરાબેનનો (વડોદરા) આપ આ નંબર પર +91 9376855363 સંપર્ક કરી શકો છો.] [dc]વ[/dc]ર્ષો પહેલાં મેં હિન્દી ફિલ્મ ‘મિર્ચ મસાલા’નો આસ્વાદ કરાવ્યો ત્યારે ભાવનગરના સ્વ. જયેન્દ્ર ત્રિવેદીએ મને ફોન કરેલો કે લખવા જેવો આસ્વાદ તો ફિલ્મ ‘દામિની’નો છે ! તમારી કલમે એ થાય તો સારું ! પણ […]
[ સુંદર પ્રેરક પ્રસંગોના પુસ્તક ‘ઝાકળબિંદુ’માંથી કેટલાક અત્રે સાભાર પ્રગટ કરવામાં આવ્યા છે. આપ લેખિકાનો આ નંબર પર +91 9376855363 પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] વિદ્વાન-ગમારની સ્પર્ધા સેંકડો વર્ષો પહેલાંની વાત છે. કદાચ લોકકથા પણ હોય. નામદાર પોપનો અચાનક આદેશ થયો કે બધા જિપ્સીઓએ વેટિકન છોડીને […]
[નવી પેઢીને ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓની માહિતી મળે તે હેતુથી વડોદરાના ‘જનજાગૃતિ અભિયાન’ સંસ્થા દ્વારા મીરાબેન ભટ્ટની કલમે ‘યાદ કરો કુરબાની’ નામે બે પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાંના ભાગ-2માંથી આજે વીર આત્મારામનું જીવનદર્શન અહીં કરીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રીમતી મીરાબેન ભટ્ટનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો […]
[ ‘ગાંધી યુગની આકાશગંગા’ પુસ્તકમાંથી સાભાર. સામાન્ય સમારકામને કારણે આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે જેની નોંધ લેવા વિનંતી. – તંત્રી.] [dc]જે[/dc]મના વિષે મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશીએ લખેલું કે, ‘જુગતરામભાઈ અમારા કવિઓના ટોળામાંથી ભાગી છૂટેલો જીવ છે.’ આવા કવિહૃદયના જુગતરામ કાવ્યને કાગળ પર ઉતારવાને બદલે, પ્રત્યક્ષ જીવનમાં ઉતારવા […]
[‘જન્મભૂમિ-પ્રવાસી’ અખબારમાંથી સાભાર. આપ મીરાબેનનો (વડોદરા) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9376855363.] [dc]દ[/dc]ર બે-ચાર વર્ષે આવો પ્રસંગ અચૂક આવે છે, જ્યારે લગ્ન કરવા ઈચ્છતું યુગલ અથવા તો એમનાં માતાપિતા અમારી પાસે માગણી કરે કે ચીલાચાલુ પદ્ધતિથી નહીં, પણ નવયુગને લાયક એવી કોઈ પદ્ધતિ દ્વારા અમારાં લગ્ન […]
[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] મારે ત્યાં એક જર્મન છોકરી હિન્દી શીખવા આવે છે. તે દિવસે અમારે ત્યાં એક અમેરિકાવાસી ભારતીય મિત્ર મળવા આવવાના હતા. મેં બુચિયાને કહ્યું કે તું રોકાઈ જા, તને એમને મળવાનું ગમશે. ત્યાં એ અચાનક બોલી ઊઠી, ‘પણ એ મહાશય એમની પત્ની પર હુકમ પર હુકમ છોડતા નથી […]