[ પુનઃપ્રકાશિત : રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી મોહનભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. ] કવિઓની કલમે સૌરાષ્ટ્રની ધરાને ‘સોરઠ રતનની ખાણ’ એવી સુંદર ઉપમાઓથી બિરદાવી છે, કારણ…. આ ધરતીમાં અનેક નરરત્નો નીપજ્યાં છે જેના ઉચ્ચ માનવીય મૂલ્યોસભર સંસ્કારોના, દાતારીના, શુરવીરતાના સૌથી વધુ રૂડા પ્રસંગો ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરોએ અમરત્વ […]
સર્જક : મોહનભાઈ અગ્રાવત
1 post