(‘ઈ.સ. 1985ના વર્ષ દરમિયાન ‘સંદેશ’ અખબારના ‘કેલીડોસ્કોપ’ વિભાગમાં પ્રગટ થયેલા લેખોના સંયુક્ત સંગ્રહ (ભાગ-૧ અને ભાગ-૨) ‘આપણે માણસ’ નામના પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. ) Man Shall not live by bread alone. – New Testament માણસ ખાય છે, પીએ છે, પૈસા કમાય છે, ધંધારોજગાર માટે દોડાદોડી કરે છે, […]
સર્જક : મોહમ્મદ માંકડ
[ ઈ.સ. 1985ના વર્ષ દરમિયાન ‘સંદેશ’ અખબારના ‘કેલીડોસ્કોપ’ વિભાગમાં પ્રગટ થયેલા લેખોના સંયુક્ત સંગ્રહ (ભાગ-1 અને ભાગ-2) ‘આપણે માણસ’ નામના પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. હાલમાં આ પુસ્તકનું પુનમુદ્રણ થયું છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો ટૂંક સમય બાદ ઉપલબ્ધ બનશે.-તંત્રી.] સુખ અને દુઃખ વિષેના આપણા ખ્યાલો કેવા પલટાઓ લેતા […]
[dc]ઝા[/dc]લાવાડના એક વખતના પ્રખ્યાત અને લોકપ્રિય રાજકારણી સ્વ. શ્રી ત્રંબકલાલ દવે વાતને સમજાવવા માટે ટુચકા, રમૂજ, ઓઠાં વગેરેનો ઉપયોગ કરતા. એમણે કહેલો એક ટુચકો : એક વાર નાના દીકરાએ જઈને પિતાને ફરિયાદ કરી કે, મોટાનો ચોપડો તમે જોયો છે ? ચોપડામાં ચેકભૂંસનો પાર નથી. ચોખ્ખાઈ તો મુદ્દલ નથી. નામું એમ […]
[‘ચાલતાં રહો, ચાલતાં રહો’ પુસ્તકમાંથી સાભાર.] [dc]‘આ[/dc]જકાલ માણસો પોતાની તબિયતનું ધ્યાન રાખતા નથી.’ એક ભાઈએ મને કહ્યું. એમની ઉંમર સાઠેક વર્ષની હતી. ‘જુઓ, આટલાં વર્ષે પણ હું કેટલો તંદુરસ્ત છું ? મને ભાગ્યે જ કોઈ રોગ થાય છે અને થાય છે તો પણ જલદી મટી જાય છે. કોઈ દવા, કોઈ […]
[જીવનપ્રેરક લેખોના પુસ્તક ‘ચાલતા રહો, ચાલતા રહો’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]શે[/dc]ક્સપિયરે લખ્યું છે કે, વાત બધાની સાંભળજો, પણ તમારા મનની વાત બહુ ઓછાને કહેજો. આનો અર્થ એ છે કે, કાન ખુલ્લા રાખવા અને મોઢું બંધ રાખવું. પરંતુ આનો અર્થ એ નથી કે આપણા […]
[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]કે[/dc]ટલીક નાની-મોટી વાતો જે મને વાંચતાં ગમી ગઈ હતી એમાંથી થોડી વાતો અહીં લખું છું. આશા રાખું છું કે વાચકોને પણ એ ગમશે. કવિ દલપતરામની પંક્તિઓ મને યાદ રહી ગઈ છે, જે મેં અહીં નીચે લખી છે. ઉપર ઉપરથી જોતાં આ પંક્તિઓ સામાન્ય લાગે છે પણ થોડું […]
[ જીવનપ્રેરક લેખોના પુસ્તક ‘ચાલતા રહો, ચાલતા રહો’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] મારી એક લાંબી વાર્તા ‘અંકુર’માં એવી વાત આવે છે કે વૃદ્ધાવસ્થાએ પહોંચેલ એક માણસનો જુવાનજોધ મોટો દીકરો એની પહેલી નોકરીમાં હાજર થવા જતો હોય છે ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામે છે. એ દીકરા […]
સુખી સંસારનું ચિત્ર, અગાઉથી દોરાઈ ગયેલું કોઈ તૈયાર ચિત્ર નથી. કોઈ તૈયાર ફૉર્મ્યુલા નથી. એ તો હર પળે દોરાઈ રહેલું ચિત્ર છે. થોડી નાની રેખાઓ એને સુંદર બનાવી શકે છે અને થોડી નાની રેખાઓ એને બગાડી પણ શકે છે. તો પછી, આજે એમાં થોડી નાનકડી સુંદર રેખાઓ શા માટે ન […]
[ તાજેતરમાં આદરણીય શ્રી દિનકરભાઈ જોષીના મુંબઈ ખાતે યોજાયેલા અમૃત મહોત્સવ પ્રસંગે તેમની સર્જનયાત્રાની ઓળખ કરાવતું ‘શબ્દયોગના સાધક : શ્રી દિનકર જોષી’ નામનું પુસ્તક સૌને ભેટ આપવામાં આવ્યું હતું. પ્રસ્તુત લેખ તેમાંથી સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં સાહિત્યના અગ્રગણ્ય સર્જકોએ શ્રી દિનકરભાઈના પુસ્તકો વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. […]
[‘ગુજરાત’ સામાયિક, ‘દીપોત્સવી અંક’માંથી સાભાર.] માલતી ઢીલા પડી જતા અવાજે બોલી, ‘ચીકુડી ન કપાવી નાખ. તારા બાપુજીએ પોતે વાવી છે. બહુ ઊંચી જાતની છે – કાલી પત્તી.’ ‘ન કપાવું તો શું કરું ?’ રાકેશ બા સાથે દલીલ કરવા લાગ્યો, ‘તું જ કહે – બીજી કોઈ જગ્યા છે આપણી પાસે ?’ […]
[‘આવકાર’ પુસ્તકમાંથી સાભાર.] જગત સાહિત્યની અમર કૃતિ ‘ડોન કિહોટે’ (Don Quixote) આપણામાંથી ઘણાએ વાંચી હશે. એમાં માણસને વળગતા ‘ભ્રમ’નું ચિત્રણ થયું છે. ભ્રમમાં સપડાયેલી વ્યક્તિ વાસ્તવિકતાથી કેટલી દૂર ચાલી જાય છે અને પોતાના માટે કેવી નવી જ દુનિયા સર્જે છે તેનું આલેખન તેમાં થયું છે. સદીઓથી આ કૃતિ એટલા માટે […]
[‘જનકલ્યાણ’ સામાયિક ઓગસ્ટ-2011 માંથી સાભાર.] ઘણા વખત પહેલાં સાત સોનેરી શબ્દો વિશે મેં એક લેખ લખ્યો હતો. તેમાં જીવનઘડતર કરી શકે તેવા શબ્દોની વાત કરી હતી. એક વ્યક્તિએ આઈન્સ્ટાઈનને તેમના વિચારો ટૂંકમાં લખી મોકલવા વિનંતી કરી હતી. તેના જવાબમાં આઈન્સ્ટાઈને પણ માત્ર અમુક શબ્દો : દેશ, ઈશ્વર, વિજ્ઞાન વગેરે લખી […]