[‘અમથું અમથું કેમ ન હસિયે !’ પુસ્તકમાંથી સાભાર.] [dc]આ[/dc]પણા સાહિત્યમાં વિરહિણી સ્ત્રીની વેદનાનાં ઘણાં વર્ણનો મળે છે. પતિ પરદેશ ગયો હોય અને સ્ત્રી એના વિયોગે ઝૂરતી હોય, પતિના પાછા આવવાની વાટ જોતી હોય એનાં વર્ણનો કરવામાં કવિઓએ પાછું વળીને જોયું નથી. (જૂના જમાનામાં કામધંધાર્થે વતન છોડીને બહાર જવાનું થતું તો […]
સર્જક : રતિલાલ બોરીસાગર
[‘ૐ હાસ્યમ’ પુસ્તકમાંથી સાભાર.] દરેક શુભ કામમાં મુહૂર્ત જોવાય છે. લોકશાહીમાં ચૂંટણી શુભ ઘટના કહેવાય. જોકે વારંવાર આવી પડતી ચૂંટણી લોકશાહી માટે શુભ કહેવાય કે કેમ તે પ્રશ્ન છે. પણ ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે બધા – બધા નહિ તો મોટા ભાગના ઉમેદવારો મુહૂર્ત સાચવવાનો પ્રયત્ન કરે છે. બિનસાંપ્રદાયિક ગણાતા અને/અથવા […]
[ ‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથ ‘રામાયણ’માં એવું આવે છે કે દશરથ રાજાએ એક વાર અરીસામાં જોયું અને એક સફેદ વાળ નજરે પડ્યો. રાજાએ તરત નિર્ણય કર્યો કે હવે જ્યેષ્ઠ પુત્ર રામને અયોધ્યાની ગાદી સોંપીને પોતે રિટાયર થઈ જવું જોઈએ. મેં અરીસામાં પહેલીવહેલી વાર એકી સાથે અનેક […]
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] લોકો પોતાના પૂર્વજોને યાદ કરે છે, તેમની છબિઓ ભીંત પર ટિંગાડે છે. પિતા કે દાદા જીવતા હોય ત્યારે પાણિયારેથી પાણીનો પ્યાલો ભરી દેવામાંય અખાડા કર્યા હોય એવાં મનુષ્યો ભાદરવા મહિનામાં, પીપળે પાણી રેડી, સ્વર્ગમાં પૂર્વજોને પાણી સપ્લાય કરે છે. શ્રાદ્ધના દિવસોમાં કાગડાસમાજની એજન્સી દ્વારા સદગત માતાપિતા અથવા […]
[‘ભજ આનન્દમ’ પુસ્તકમાંથી સાભાર.] દ્વારકાધીશ શ્રીકૃષ્ણના સચિવાલયમાંથી એક નોટિફિકેશન બહાર પડ્યું. અધર્મનો નાશ કરી, ધર્મની પુનઃસ્થાપના કરવાના ભગવાન શ્રીકૃષ્ણના મહાભિયાનમાં જે કોઈ સંલગ્ન હતા તે સર્વ માટે દ્વારકા રાજ્યની સરકાર તરફથી માસિક પેન્શન-યોજના અમલમાં મૂકવામાં આવી હતી. સદરહું યોજનાનો લાભ લેવા ઈચ્છનારાઓએ પ્રમાણપત્રોની નકલ સાથે વેળાસર અરજી કરવાની હતી. આ […]
[ ‘ભદ્રંભદ્ર’ એ ગુજરાતી સાહિત્યનું અમર પાત્ર છે. તેનું સર્જન શ્રી રમણભાઈ નીલકંઠે કર્યું હતું પરંતુ તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આપણા હાસ્યલેખક શ્રી રતિલાલભાઈ હવે આ પાત્રને આજના સંદર્ભમાં તેમની નવી લેખમાળા દ્વારા ‘નવનીત સમર્પણ’માં ધારાવાહી રૂપે ફરીથી રજૂ કરી રહ્યા છે, જેમાં ભદ્રંભદ્રનો સ્વર્ગવાસ થયા બાદ […]
[‘તિલક કરતાં ત્રેસઠ થયાં’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રતિલાલભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] એક હતો દલો તરવાડી. દલાના બાપદાદાઓએ દેશની બહુ સેવા કરેલી. તેઓ બહુ સાદાઈથી […]
[હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરના (અમદાવાદ) થોડા સમય અગાઉ પ્રકાશિત થયેલા પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આપ શ્રી રતિલાલભાઈનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] ગઈ દિવાળી ઉપર એક સામાયિકના […]