કાશ્મીરી પંડિતોને તગેડી મૂકાયા પછીના વાતાવરણની, પરિસ્થિતિની વાત દર્દપુરમાં આલેખાઈ છે, નવલકથામાંથી તારસ્વરે એવો ભાવ ઉપસે છે કે આખરે સહન કરવાનું આવે છે સ્ત્રીઓના ભાગે, કાશ્મીરને પંડિત સમાજ વિહીન કરી દેવાયું, અનેક ગામડાઓ પુરુષવિહીન થયા, કેટલાયનું ધર્માંતર કરાયું, કેટલાયને ગોળીએ દીધા, કેટલાયને તગેડી મૂકાયા, અને એવા પુરુષવિહીન ગામડાની સ્ત્રીઓની દુર્દશાનું - પીડાનું દારૂણ અને કરુણ ચિત્ર અહીંથી ઉપસે છે. કાશ્મીરમાં કેવી ધર્માંધતા અને અમાનવીયતા પ્રસરી, પોતાના ધર્મની સ્ત્રીઓને - દીકરીઓને પડદામાં રાખી, અન્ય ધર્મની સ્ત્રીઓને લાચાર બનાવીને શિયળભંગ કરાયો, કોઈ જ ધર્મપુરુષો, રાજપુરુષો કે કર્મશીલોનું કંઈજ પ્રતિવેદન પ્રગટ ન થયું. દર્દપુર આ દર્દને પ્રગટ કરતી નવલકથા છે. પરિસ્થિતિ પ્રત્યેની ઘૃણા આ નિમિત્તે પ્રગટ થઈ છે અને એ નવલકથાનો ખૂબ સુંદર અનુવાદ વડોદરાના વંદનાબેન ભટ્ટ પાસેથી આપણને મળ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક પાઠવવા બદલ વંદનાબેનનો ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. એ પુસ્તકના શરૂઆતના ભાગના અમુક અંશ અહીં પ્રસ્તુત કર્યા છે. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખને અંતે આપી છે.)
સર્જક : વંદના શાંતુઈન્દુ
[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ વંદનાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428301427 અથવા આ સરનામે vandanaibhatt@gmail.com સંપર્ક કરી શકો છો.] [dc]‘આ[/dc]પો ઉત્તર ઓ સપ્તવર્ણી’ કવિતા સંગ્રહ મૂળ હિન્દી કવિયત્રી સુશ્રી બિનય રાજારામ, જેનો ગુજરાતી અનુવાદ કર્યો છે સુશ્રી નિર્ઝરી મહેતાએ. અનુવાદનું કામ એ એક […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ વંદનાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428301427 અથવા આ સરનામે vandanaibhatt@gmail.com સંપર્ક કરી શકો છો.] [dc]જ[/dc]મીની તાળાબંધીમાં પુરાયેલો દેશ નામે અફઘાનિસ્તાન. વિશ્વ આખામાં જે બિનલાદેન અને તાલિબાનોના કરતૂતોને કારણે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે તે દેશ અફઘાનિસ્તાન (હિન્દુ પુરાણો […]
[ બિન્દુબેન ભટ્ટની સુપ્રસિદ્ધ નવલકથા ‘અખેપાતર’નો સંક્ષિપ્ત આસ્વાદ અહીં પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે વંદનાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428301427 અથવા આ સરનામે vandanaibhatt@gmail.com સંપર્ક કરી શકો છો.] ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી-લેખનની એક ગૌરવશાળી પરંપરા રહી છે. આધુનિક સમયમાં બિન્દુબેન ભટ્ટ આ પરંપરાના […]