(દિવ્ય ભાસ્કરના ‘ઉત્સવ’ ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ગ્રહો, નક્ષત્રો, જન્મકુંડળી અને વડીલોના તેત્રીસ દોકડાનો મનમેળ લઈ માનસીએ ગૃહપ્રવેશ કર્યો. રજતનાં મા નહોતાં. બીમાર નંદલાલે હક કરીને સ્વજનોની હાજરીમાં તે દંપતીને પોંખ્યા અને આમ સંસારની વેલ શણગારાઈ અને કાને કાને ઘૂઘરા ખનકાવતી ચાલવા માંડી. છવ્વીસ વર્ષ સુધી ન જેમને કદી જોયા હોય, […]
સર્જક : વર્ષા અડાલજા
[‘અખંડ આનંદ’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] રીતુએ આકાશ સામે મીટ માંડી ચોમેર જોવા માંડયું. સમજ ન પડી. છત્રી લઈ આવી. સાથે લઉં કે ન લઉં ! આમ તો ઊજાળો દિવસ હતો તોય આકાશનું કંઈ કહેવાય નહીં. કોણ જાણે કયાંથી વાદળાં ચડી આવે ને પછી અનરાધાર. છત્રી પણ બિચારી બાપડી. ત્યાં એનો […]
[‘ગુજરાત’ સામાયિક, દીપોત્સવી અંક-2012માંથી સાભાર. આપ વર્ષાબેનનો આ નંબર પર +91 9833076673 અથવા આ સરનામે varshaadalja@gmail.com સંપર્ક કરી શકો છો.] ‘મમ્મી આ દ્રૌપદી પણ કમાલ છે ! સાચ્ચે જ ગુસ્સો આવે છે એની પર.’ મોડી સવારે આરાધના બાલ્કનીમાં ગરમ કોફી પી રહી હતી. સામે જ શાંત દરિયો દૂર સુધી ફેલાતો […]
[‘વાંસનો સૂર’ પુસ્તકમાંથી સાભાર.] [dc]દા[/dc]દાજી મૃત્યુ પામ્યા હતા. એ ખબર મળતાં જ અચાનક જાણે મારા અસ્તિત્વનો કોઈ અંશ કપાઈ ગયો હોય એમ મેં અનુભવ્યું. દાદાજી માત્ર મારે મન એક વ્યક્તિ ન હતા- દાદાજી એટલે ગામ, દાદાજી એટલે નદી, દાદાજી એટલે ધૂળિયા રસ્તાઓ પર ઢળી જતી સાંજની લાલિમા. મારા શૈશવનું એક […]
[‘નવનીત સમર્પણ’ જૂન-2012માંથી સાભાર.] [dc]મા[/dc]રી કરમકઠણાઈ લગ્નથી શરૂ થઈ. અનેક સ્ત્રીઓની થાય છે તેમ. ના, મારી વાત કંઈ સાવ રોદણાં રડવાની નથી. તોય આરંભનાં વર્ષો મારા નિરાશામાં અને રડવામાં વીત્યાં હતાં એ કબૂલ કરું છું. કૉલેજમાં ફર્સ્ટ યર બી.એ.નાં વર્ષો એટલાં આનંદમાં વીત્યાં ! જાણે મને પરીની જેમ પાંખો ફૂટી […]
[ તંત્રી નોંધ : પ્રિય વાચકમિત્રો, છેલ્લા દસ-બાર દિવસ દરમિયાન બહારગામ જવાનું થયું હોવાથી ઘણા બધા વાચકમિત્રોના ઈ-મેઈલનો પ્રત્યુત્તર આપી શકાયો નથી, તો એ માટે ક્ષમા કરશો. વળી, આ દિવસોમાં મોબાઈલની અસુવિધાને કારણે આપ સૌના સંપર્કમાં રહેવું શક્ય નહોતું. પરંતુ હવે આપ ઈ-મેઈલ કે મોબાઈલથી સંપર્ક કરી શકો છો. નવા […]
[‘અખંડ આનંદ’ દીપોત્સવી અંક : ઓક્ટોબર-2011માંથી સાભાર. આપ લેખિકા વર્ષાબેનનો આ નંબર પર +91 22 22007434 સંપર્ક કરી શકો છો.] હવામાં છૂરીની ધાર જેવી તીવ્ર ઠંડી હતી, રસ્તા પર એ ઊભી રહે તો વહેરાઈ જ જાય. પણ ભારતીના ઘરમાં હૂંફાળો ગરમાવો હતો. સવારે આંખ ખોલી, પલંગમાં ફિટ કરેલું રીમોટનું બટન […]
[ જીવનપ્રેરક લેખોના પુસ્તક ‘ન જાને સંસાર’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] મનુષ્યત્વની મહોર આપણી સૌથી અદકેરી સંપત્તિ છે તન અને મન. બધાં જ પ્રાણીઓમાં આથી આપણે છીએ સૌથી વધુ ઐશ્વર્યવાન. બાઈબલની કથા છે, પિતા ભગવાને પ્રથમ જીવ આદમનું સર્જન કર્યું અને એને કહ્યું : […]