[‘ભૂમિપુત્ર’ પાક્ષિકમાંથી સાભાર.] મેં અનુભવ્યું છે કે મારો સ્વભાવ ધ્યાનનિષ્ઠ છે. પરંતુ ધ્યાન, કર્મ, જ્ઞાન, ભક્તિ, સેવા – આ બધાં વચ્ચે મારાથી ભેદ નથી કરી શકાતો. વસ્તુ એક જ હોય છે. આ બધાં તો જુદાં જુદાં પાસાંઓ છે. મારું ચાલત તો હું ધ્યાનમાં ડૂબી જાત. સાત-આઠ વરસથી મારી પદયાત્રા ચાલે […]
સર્જક : વિનોબા ભાવે
[‘સામ્યસૂત્ર’ પુસ્તકમાંથી કેટલોક અંશ સાભાર.] [1] ગાંધીજી અને રામાનુજાચાર્ય આજે ભક્તિમાર્ગ પર કંઈક કહેવાનો પ્રસંગ જે દિવસે ને જે સ્થળે મળ્યો છે તે દિવસ ને તે સ્થળ બંને તે માટે ખૂબ જ અનુકૂળ છે. આજે બાપુનો જન્મદિવસ છે અને આ ગામ રામાનુજાચાર્યનું સ્થાનક છે. ગાંધીબાપુએ વારંવાર કહ્યું છે કે જેને […]
[ આ લેખમાં ‘આરોગ્ય’ વિશેનો મૂળ વિચાર રજૂ થયો છે. દેશકાળ પ્રમાણે કદાચ તેમાંની કેટલીક વાતો આજે ઉપયોગી ન પણ હોય પરંતુ તેનો કેન્દ્રવર્તી વિચાર આજે પણ એટલો જ પ્રસ્તુત છે. વિનોબાજીએ સમજાવેલ પદ્ધતિએ જો જીવન ચાલે તો આપણી આંતરિક પ્રસન્નતામાં ચોક્કસ વધારો થાય. આ લેખ ‘ભૂમિપુત્ર’ સામાયિક ડિસેમ્બર-2012માંથી સાભાર […]
[ ‘ભક્તિ-દર્શન’ પુસ્તકમાંથી ‘ઈશ્વર સાક્ષાત્કાર’ પ્રકરણને ટૂંકાવીને અહીં પ્રકાશિત કરવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]પ[/dc]રમાત્માના દર્શન થવા, ઈશ્વરનો સાક્ષાત્કાર થવો આ ભારે ગહન પ્રશ્ન છે. જ્યાં સુધી મનને પેલે પાર શી રીતે જેવું […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘વિચારવલોણું પ્રકાશન’ના પુસ્તક ‘સંસ્થા ઘડતર’માંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન શ્રી મુનિ દવેએ કર્યું છે.] [dc]આ[/dc]પણા કાર્યકરોમાં ખાટલે મોટી ખોડ છે, તે અધ્યયનની. અધ્યયન કરવાના ભારે ચોર. ઠેઠ તે જમાનાથી આજની ઘડી સુધી હું આ વિશે મૂકાય એટલો ભાર મૂકતો આવ્યો છું કે આપણે કાયમ અધ્ધયન કરતા […]
[ બધા જ ધર્મો એક છે એ ન્યાયે વિનોબાજીએ બધા જ ધર્મોનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું. એમ કર્યા બાદ એમણે દરેક ધર્મના સારરૂપ નાનકડી પુસ્તિકાઓ લખી. ‘ઈસ્લામનો પયગામ’ પુસ્તિકા તેમાંની એક છે, જેમાંથી આ લેખ અહીં પ્રકાશિત કરવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. […]
[ વેદો એ આપણા જીવનનું ‘Users Manual’ છે. એક ભ્રમ એવો છે કે વેદો માત્ર પૂજા કરવાને લાયક ધર્મગ્રંથો છે. હકીકતે એમ નથી. એ તો આપણા રોજિંદા જીવનની અત્યંત નિક્ટ છે. વેદોમાં ઉપાસના ઉપરાંત સમાજ વ્યવસ્થા, આરોગ્ય-ચિંતન, કુટુંબભાવ વગેરે વિષયો પર અનેક બાબતો પ્રકાશિત થઈ છે. અહીં ઋષિ વિનોબાજી વેદોના […]
[ વિનોબાજીનાં એક પ્રવચનો, વક્તવ્યો અને લેખો પરથી સંકલિત-સંપાદિત કરીને ગત વર્ષે પ્રકાશિત થયેલા પુસ્તક ‘લફંગા પૈસાનું અનર્થકારણ’માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકનું સંપાદન શ્રી કાન્તિભાઈ શાહે કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી […]
[‘ભૂમિપુત્ર’ 1964માંથી સાભાર.] [1] તને શાનું જોર આવે છે ? એક સાધુ હતો. એક દુર્જનની સાથે એને પનારો પડ્યો. સાધુ એને સમજાવવા બહુ બહુ મથ્યો તોયે પેલો સમજ્યો નહીં. એટલે છેવટે ગુસ્સે થઈને સાધુ ત્યાંથી જતો રહ્યો. તે રાતે સાધુને સ્વપ્નામાં ભગવાન દેખાયા અને કહ્યું, ‘અલ્યા મૂરખ ! એ દુર્જનને […]
[‘શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] કેટલાક લોકોના મનમાં જે એવો ભ્રમ છે કે આપણી ભાષાઓ પૂરી સમર્થ નથી, અને આજના જમાનાનો બધો વહેવાર આપણી ભાષાઓમાં ચાલી શકે તેમ નથી, તે ભ્રમ સદંતર કાઢી નાખવા જેવો છે. આ હું આપણી ભાષાઓના અભિમાનને કારણે […]