[‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર.] કસ્તૂરબા એક સામાન્ય સ્ત્રી હતાં. તેઓ દ્રઢચિત તથા શ્રદ્ધાપ્રાણવાળી વ્યક્તિ હતાં. તેમનું જીવન જોડાયું એક ક્રાંતદર્શી મનીષી સાથે, એક વિલક્ષણ પુરુષની સાથે, જેમનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. નાની ઉંમરમાં લગ્ન થયાં. યૌવનના વિકારોના ઉતાર-ચઢાવ જોયા. એકબીજા પ્રત્યે આકર્ષિત-આસકત થયાનો તબક્કો પણ તેઓએ જોયો. બન્નેને પરસ્પરનો […]
સર્જક : વિમલા ઠકાર
[ તા. 1 થી 5 ફેબ્રુઆરી 1981 દરમિયાન નર્મદાકાંઠે શ્રી રંગ અવધૂતજીના સ્થાન નારેશ્વર મુકામે 108 જેટલા મુમુક્ષુ સાધકો સમક્ષ પૂજ્ય વિમલા તાઈએ કરેલાં પ્રવચનોના પુસ્તક ‘અવધૂત પ્રસાદી’માંથી ‘સ્વશિક્ષણ સાધના’નામનો લેખ ટૂંકાવીને સાભાર લેવામાં આવ્યો છે.] [dc]આ[/dc]પણે પશુ અને માનવમાં સામ્ય તથા ભેદ શું છે તે સમજવો જોઈએ. પશુ પાસે […]
[ મૌન સાધનાના માર્ગ પર આગળ વધીને મૌન શિબિરો યોજનારા તેમજ માઉન્ટ આબુમાં રહેતા અને ‘વિમલાતાઈ’ નામે પ્રખ્યાત ગાંધી-વિનોબાયુગના પૂ. વિમલા ઠકારના પ્રવચનોના કેટલાક અંશો ‘સંપર્ક બિંદુ’ નામની માસિક પત્રિકા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આ પત્રિકા મેળવવા માટે આપ રાજકોટના શ્રી શ્રેયસભાઈ કારિયાનો આ નંબર પર +91 9825416769 અથવા […]