(‘અખંડ આનંદ’ સામયિકના ડિસેમ્બર, ૨૦૧૬ના ‘જોયેલું ને જાણેલું’ વિભાગમાંથી સાભાર) હમણાં-હમણાં ત્રણ ચાર વર્ષથી પાલનપુરથી મારા વતનમાં જતો ત્યારે અંબાજી ધામ તરીકે ઓળખાતા સણાદર ગામ ને દિઓદર ગામ વચ્ચે દર પૂનમે પગપાળા દિઓદરથી સણાદર જતા લોકો માટે ખુલ્લી પાણીની પરબ જોવા મળવા લાગી. આ પરબ ખાસ કરીને ઉનાળાના ચાર મહિનાની […]
સર્જક : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
1 post