[‘નવનીત સમર્પણ’ મે-2011માંથી સાભાર.] તાજેતરમાં અવસાન પામેલા ભારતરત્ન પંડિત ભીમસેન જોશીએ એક વખત કહ્યું હતું કે કોઈ પણ સ્વરસાધકે પોતાની કલાના સર્વાંગી નિખાર માટે જુદા જુદા ઘરાના (ગુરુ-શિષ્ય પરંપરા)ની ખૂબીઓ આત્મસાત કરતા રહેવું જોઈએ. બનારસ ઘરાનાના પંડિત રાજન-સાજન મિશ્રાની શિષ્યા ગુજરાતની વિરાજ અમર ભટ્ટને મળીએ તો ભીમસેનજીનો આ અભિપ્રાય સાકર […]
સર્જક : સરોજ પોપટ
1 post