ભારતના સંદર્ભમાં દાર્શનિક સાહિત્યનું અધ્યયન બહુ જ વૈવિધ્યસભર અને રસપ્રદ છે. આ અધ્યયનને રાષ્ટ્રીય મૂલ્યો, સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાઓના પરિપ્રેક્ષ્યમાં જોઈએ.
સર્જક : હર્ષદ દવે
અસ્મિતાપર્વ-૧૮ની પૂર્વસંધ્યાએ… ખુલ્લાં આકાશની આસપાસના અંધકારને સભર કરતાં સુમધુર તાલબદ્ધ અને લયબદ્ધ નાદને તન્મય બની વિસ્મયથી રસપાન કરતાં હૃદયમાં અકથ્ય આંદોલનો ફેલાતાં હતાં. તાલ-તરંગો અને ઘોષ-તરંગો સાથે લયનું લાવણ્ય અંતરમનને તરબતર કરતું હતું. જીવને જલસો પડી ગયો. ભૌતિક જગતનું ભાન ભુલાઈ ગયું. આ અવસ્થા દોઢ નહીં, દોઢસો મિનિટ રહી. પરક્યૂશન […]
{ગ્રેફીન, સંશોધકોએ આજ સુધીમાં ચકાસી જોયેલો આ સહુથી વધારે મજબૂત પદાર્થ માન્યામાં ન આવે તેવી ઘણી બધી ખાસિયતો અને ગુણધર્મો ધરાવે છે, તેના વિશે વિગતે જણાવતો હર્ષદભાઈ દવેનો આજનો લેખ તેની ક્ષમતાઓ અને તેના દ્વારા ભવિષ્યની શક્યતાઓ વિશે વિગતે વાત કહી છે. રીડગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક […]
[‘પલ દો પલ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો.] [dc]રો[/dc]જિંદી એકધારી જિંદગીથી કંટાળીને ઘણા લોકો નવાં આયોજનો કરે છે. એવાં આયોજનોમાં પ્રવૃત્ત થવું એ તેમની આદત નથી હોતી તેથી તેને વિશે તેમણે બહુ વિચાર પણ […]