(‘વ્યક્તિત્વનો વ્યોમવિહાર’ સ્વવિકાસની અનુભવ કથાઓ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) સામાન્ય રીતે આપણે ત્યાં પ્રામાણિકતાને લાંચ-રુશવત સાથે જોડવામાં આવે છે. લાંચ ન લે તે પ્રામાણિક તેવો મર્યાદિત અર્થ કરવામાં આવે છે. પ્રામાણિકતાનો […]
સર્જક : હસમુખ પટેલ
2 posts
[ યુવાનોને મૂંઝવતા પ્રશ્નો અને યુવાનોના વ્યક્તિત્વને મહેકાવતા જવાબોની આ છે પ્રશ્ન-ગીતા. મહાભારતમાં શ્રીકૃષ્ણે અર્જુનના સવાલોના જવાબો આપીને તેનું દિશાદર્શન કર્યું હતું. આ પુસ્તકમાં અનેક યુવાનોના પ્રશ્નોના ઉત્તરો આપીને તેમનું દિશાદર્શન કરવાનો ઉમદા અભિગમ લેખકે દાખવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની […]