દિવાળીનું વેકેશન એટલે હવે ઘણાંખરા પરિવાર માટે ફરવાનો અવસર. બિઝનસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ મુજબ ભારતમાં અને વિશ્વના પ્રવાસન નકશામાં પ્રવાસી તરીકે ગુજરાતીઓ મોખરે છે. રૂપિયાનું અવમૂલ્યન કે મંદી પણ ગુજરાતીઓની ફરવાની આદત પર અસર કરી શકી નથી. ભારતની બહાર જનારા પ્રવાસીઓમાં ૩૦%થી વધુ ગુજરાતી છે. ભલે ગુજરાતીઓ પ્રવાસી તરીકે પંકાયેલા છે, પણ એક જવાબદાર પ્રવાસી તરીકે આપણી છાપ બહુ સારી નથી. હિરલ પંડ્યાનો પ્રસ્તુત લેખ મુસાફરી માટેની આપણી આ મોસમમાં ખૂબ ઉપયોગી વાત કહી જાય છે.
સર્જક : હિરલ પંડ્યા
1 post