Posts Tagged "ઉમાશંકર જોશી"

કપૂરના દીવા – ઉમાશંકર જોશી

[ ‘જનકલ્યાણ’ ઑક્ટોબર-2011માંથી સાભાર.] [1] ગોળમેજી પરિષદમાં હાજરી આપવા બાપુ આગબોટમાં બેસીને ઈંગલેન્ડ જઈ રહ્યા હતા. આગબોટ ઉપર ભાતભાતનાં માણસો હોય. એક પરદેશી જુવાનને થયું કે લાવો, બૂઢાની જરીક ગમ્મત ઉડાવીએ. એણે તો મજાની એક કવિતા લખી કાઢી. ગાંધીજી તૂતક ઉપર બેઠાબેઠા કામ કરતા હતા, ત્યાં જઈ પેલા જુવાને કવિતા એમના હાથમાં મૂકી. ગાંધીજીએ એક ....[વાંચો...]