September 8th, 2011 | પ્રકાર : અન્ય લેખ | સાહિત્યકાર : કિરણ ન. શીંગ્લોત |
5 પ્રતિભાવો »
[‘બાલમૂર્તિ’ સામાયિક સપ્ટેમ્બર:2011માંથી સાભાર.] આજની પેઢીનાં બાળકોના જીવનમાંથી હવે ટી.વી., ટૂ વ્હીલર, મોબાઈલ અને ઈન્ટરનેટ દૂર કરી શકાય તેમ રહ્યું નથી. આપણે આ બધી ટેકનોલોજીની બાળકો પર થતી માઠી અસરોની ગમે તેટલી ચર્ચા કરીએ પણ એમના જીવનમાં એ અનિવાર્ય દૂષણ જેવાં થઈ ગયાં છે. એટલે હવે આપણે બાળકોને ટી.વી., મોબાઈલ કે ઈન્ટરનેટથી શી રીતે બચાવવાં ....[વાંચો...]
March 16th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : કિરણ ન. શીંગ્લોત |
8 પ્રતિભાવો »
[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] આજનું બાળક વધારે બુદ્ધિશાળી છે ? આપણે એક એવી ભૂલભરેલી માન્યતામાં જીવીએ છીએ કે આજકાલનાં બાળકો અગાઉની પેઢીનાં બાળકો કરતાં વધારે બુદ્ધિશાળી અને ચબરાક છે અને તેમની શીખવાની ક્ષમતા વધી છે. કુમળા બાળમાનસ પર આકરા અભ્યાસક્રમનો બોજ નાખતી વેળાએ આપણા કેળવણીકારો તેમજ નીતિવિષયક ઘડવૈયાઓ ચોક્કસપણે જ આ માન્યતાનો ભોગ બનેલા જણાય છે. ....[વાંચો...]