February 9th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ગાંધીજી |
0 પ્રતિભાવ »
[‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર.] [22 ફેબ્રુઆરી, 1944ના રોજ યરવડા જેલમાં બા બાપુના ખોળામાં ચિરનિદ્રામાં પોઢી ગયાં. બાના મૃત્યુ પછી બાપુએ કાઢેલા ઉદ્દગારો કે લખેલા પત્રોમાંથી....] [1] મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું. [2] બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કાંઈ મારી ખેંચથી નહોતું બન્યું. પણ ....[વાંચો...]
May 27th, 2011 | પ્રકાર : અધ્યાત્મિક લેખ | સાહિત્યકાર : ગાંધીજી |
5 પ્રતિભાવો »
[એક દશ્યને સામાન્ય માનવી જે રીતે જુએ છે તેના કરતાં ચિત્રકાર કે ફોટોગ્રાફર અલગ રીતે જુએ છે. તેઓને તેમાં કંઈક વિશેષ દેખાય છે. તેઓ દશ્યના સુક્ષ્મ ભાવોને અનુભવી શકે છે. ‘રામનામ’ બાબતે આપણું અને ગાંધીજીનું એવું જ છે ! તેમના માટે રામનામ એ કોઈ જ જુદી જ ભૂમિકાએથી અનુભવાયેલું પરમ સત્ય હતું. આપણે તો ફક્ત ....[વાંચો...]