Posts Tagged "ડૉ. અશોક પટેલ"

પરીક્ષા વિદ્યાર્થીની કે વાલીની ? – ડૉ. અશોક પટેલ

[‘કેળવણીની કેડીએ....’ પુસ્તકમાંથી સાભાર.] ધો.10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષાની અસર વિદ્યાર્થીની કારકિર્દી પર ખૂબ જ મોટી થાય છે. આ બાબતથી વિદ્યાર્થી ને વાલી સારી રીતે પરિચિત હોવાથી તેને ખૂબ જ ગંભીરતાથી લે છે. આમ તો કોઈ પણ વિદ્યાર્થીની પરીક્ષાને તેના વાલી દરેક વખતે ગંભીરતાથી જ લેતા હોય છે. જે બાબત એક રીતે જોવા જઈએ ....[વાંચો...]