Posts Tagged "દિનકર જોષી"

સો વરસ જીવવાના ‘જો’ અને ‘તો’ – દિનકર જોષી

[ માનવીય જીવનની માર્મિક વાતોના પુસ્તક ‘અમે અને આપણે’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આપ શ્રી દિનકરભાઈનો આ નંબર પર +91 9969516745 અથવા આ સરનામે gujsahitya@rediffmail.com સંપર્ક કરી શકો છો. ] જેઓ દીર્ઘાયુષી છે એટલે કે સૈકાની લગોલગ પહોંચવા આવ્યા છે તેમ છતાં સુપેરે સ્વસ્થ તથા કાર્યરત છે એમને જોઈને ઘણા ....[વાંચો...]

જો આ હોય મારું અંતિમ પ્રવચન – દિનકર જોષી

[‘કોફીમેટ્સ’-‘વિકલ્પ’ અને ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી’ના ઉપક્રમે બીજી ઓક્ટોબર 2011ના રોજ યોજાયેલ ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’ શ્રેણીમાં અપાયેલ દિનકરભાઈના પ્રસ્તુત વક્તવ્યનું શબ્દાંકન પલ્લવીબેન ઠક્કરે કર્યું છે. તેમનું આ વક્તવ્ય ‘નવનીત સમર્પણ’ (ડિસેમ્બર-2011)માંથી સાભાર લેવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ આદરણીય શ્રી દિનકરભાઈનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ ....[વાંચો...]