Posts Tagged "દેવેન્દ્ર એલ. ત્રિવેદી"

પ્રસાદ (ભાગ-2) – દેવેન્દ્ર એલ. ત્રિવેદી

[ ઉત્તમ જીવનપ્રેરક લેખોનો સંચય એટલે ‘પ્રસાદ’. આ પુસ્તક જાણીતા શિષ્ટ સામાયિક ‘જનકલ્યાણ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. સામાયિકના આજીવન સભ્યોને તે વિનામૂલ્યે મોકલવામાં આવ્યું છે. અગાઉ તેમાંથી આપણે એક લેખ માણ્યો હતો. આજે અન્ય વધુ પ્રસંગો માણીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] હું – ભૂપત વડોદરિયા એક રાજા અત્યંત વિકટ ....[વાંચો...]