Posts Tagged "નટવર પંડ્યા"

જ્ઞાનની ગરબડ – નટવર પંડ્યા

[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ શ્રી નટવરભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 8530669907 અથવા આ સરનામે natwarpandya@gmail.com સંપર્ક કરી શકો છો.] ‘સફળતાના શિખરે છલાંગ મારીને કેવી રીતે ચઢી જવું…’ તે મુદ્દે પ્રવચનોના પૂર વહાવતા અમારા એક સાહેબ પોતાના વક્તવ્યમાં વારંવાર કહેતા, ‘જો તમે દશ વરસ સુધી દરરોજ એક-એક કલાક ....[વાંચો...]

પથારીત્યાગનો પૂર્વાર્ધ ! – નટવર પંડ્યા

[‘અખંડ આનંદ’ ડિસેમ્બર-2011માંથી સાભાર. આપ શ્રી નટવરભાઈનો આ નંબર પર +91 8530669907 સંપર્ક કરી શકો છો.] શિયાળાની સવારે વહેલા ઊઠવા વિશે હાસ્યવિદ શ્રી રતિલાલ બોરીસાગરે લખ્યું છે કે પથારી છોડવા બેસું તો વરસોના વરસ લાગે. તેથી શિયાળાની વહેલી સવારે બ્રાહ્મમુર્હૂતમાં જો કોઈ પથારી છોડવાનું કહે તો પથારી ફરી જાય. કારણ કે બ્રાહ્મમુર્હૂતમાં જ મનુષ્યે નિદ્રાનાં ....[વાંચો...]