November 8th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : નિરંજન ત્રિવેદી |
19 પ્રતિભાવો »
[‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી અંક : સં.2067 માંથી પ્રસ્તુત હાસ્યલેખ સાભાર લેવામાં આવ્યો છે.] ત્રીસ વર્ષના વ્હાણા વીતી ગયા, અમેરિકામાં પરિમલને આવે. ભારતથી તે નીકળ્યો ત્યારે આડત્રીસનો હતો, અત્યારે તે સડસઠનો હતો. હવે નોકરીમાંથી નિવૃત્ત પણ થયો હતો. અમેરિકા હતો એટલે તે પાંસઠ વર્ષની ઉંમર સુધી નોકરી કરી શક્યો. ગુજરાતમાં હોત તો અઠ્ઠાવને નિવૃત્ત થઈ ગયો ....[વાંચો...]
September 8th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : નિરંજન ત્રિવેદી |
2 પ્રતિભાવો »
[‘માર ખાયે સૈયાં હમારો’ પુસ્તકમાંથી હળવી શૈલીના બે રમૂજી લેખો અહીં સાભાર પ્રસ્તુત છે.] [1] નમ્રતા પણ ઘાતક બને છે ગેરસમજ ન કરતાં પ્લીઝ, નમ્રતા નામની કોઈ યુવતીની વાત હું નથી કરતો. નમ્રતા કે બીજી કોઈ યુવતી ઘાતક છે એવું હું કહેવા નથી માગતો. હું વાત કરું છું નમ્રતા નામના સદગુણની. માણસ સદગુણથી પણ બીજાને ....[વાંચો...]