નાનાભાઈ ભટ્ટ : પ્રસંગદીપ – ભરત ના. ભટ્ટ
[ ગાંધીયુગના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટના જીવન પ્રસંગો પર આધારિત પુસ્તક ‘નાનાભાઈ ભટ્ટ : પ્રસંગદીપ’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] હિસાબી જાગૃતિ આંબલા સંસ્થાની શરૂઆતના એ જ ગાળાની આ વાત છે. સંસ્થાને હવે પોતાનાં મકાનો થયાં છે. એક મકાનમાં નાનાભાઈ રહે ને તેની બાજુમાં એક ઓરડામાં યુવાન ....[વાંચો...]




