October 6th, 2011 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : ભૂપત વડોદરિયા |
6 પ્રતિભાવો »
[ નવલકથાઓ સહિત ઉત્તમ જીવનપ્રેરક સાહિત્ય રચનાર શ્રી ભૂપતભાઈ વડોદરિયા હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેઓ શ્રી તા. 04-10-2011ના રોજ દેવલોક પામ્યા છે. તેઓ શ્રી 82 વર્ષનાં હતાં. સત્યના પક્ષે રહીને પત્રકારત્વના ઉમદા સિદ્ધાંતોને તેઓ આજીવન વળગી રહ્યા હતાં. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે આજે તેમનો એક લેખ અંજલિરૂપે માણીએ. – તંત્રી.] ....[વાંચો...]
September 21st, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ભૂપત વડોદરિયા |
4 પ્રતિભાવો »
આ એક એવા માણસની વાત છે જે એમ માનતો હતો કે પોતે જીવતોજાગતો માણસ છે એ જ એનો મોટો હોદ્દો છે. પોતાની જિંદગીની દરેક પળ તેણે માણી હતી. તદ્દન ગરીબ માણસ હતો, પણ તેને પૈસાની ભૂખ પણ નહોતી અને તેને મહત્વાકાંક્ષા જેવું પણ કંઈ નહોતું. તે બરાબર ચુંમાળીસ વર્ષ જીવ્યો, પણ આટલી ઉંમરમાં પીડા તો ....[વાંચો...]