January 26th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : મોહમ્મદ માંકડ |
3 પ્રતિભાવો »
[ તાજેતરમાં આદરણીય શ્રી દિનકરભાઈ જોષીના મુંબઈ ખાતે યોજાયેલા અમૃત મહોત્સવ પ્રસંગે તેમની સર્જનયાત્રાની ઓળખ કરાવતું ‘શબ્દયોગના સાધક : શ્રી દિનકર જોષી’ નામનું પુસ્તક સૌને ભેટ આપવામાં આવ્યું હતું. પ્રસ્તુત લેખ તેમાંથી સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં સાહિત્યના અગ્રગણ્ય સર્જકોએ શ્રી દિનકરભાઈના પુસ્તકો વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. વિવિધ અખબાર/સામાયિકોમાં પ્રકાશિત થયેલા લેખો ....[વાંચો...]
December 13th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : મોહમ્મદ માંકડ |
9 પ્રતિભાવો »
[‘ગુજરાત’ સામાયિક, ‘દીપોત્સવી અંક’માંથી સાભાર.] માલતી ઢીલા પડી જતા અવાજે બોલી, ‘ચીકુડી ન કપાવી નાખ. તારા બાપુજીએ પોતે વાવી છે. બહુ ઊંચી જાતની છે – કાલી પત્તી.’ ‘ન કપાવું તો શું કરું ?’ રાકેશ બા સાથે દલીલ કરવા લાગ્યો, ‘તું જ કહે – બીજી કોઈ જગ્યા છે આપણી પાસે ?’ ‘પણ ઈસ્ટોર રૂમની જરૂર શું ....[વાંચો...]